Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપના લીગલ સેલમાં નિમણુક પામનારા ધારાશાસ્ત્રીઓનુ પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા...

મોરબી જિલ્લા ભાજપના લીગલ સેલમાં નિમણુક પામનારા ધારાશાસ્ત્રીઓનુ પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયુ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકામાં લીગલ સેલના હોદેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં હરેશભાઈ એન મહેતા,નીતિન કુમાર પંડ્યા,મનીષભાઈ જોષી,સંજયભાઈ જોષી, નિશીથભાઈ પંડ્યા અને પ્રકાશભાઇ વ્યાસ ની અલગ અલગ તાલુકામાં અને શહેરમાં લીગલ સેલ સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં ઉપરોક્ત તમામ નવનિયુક્ત હોદેદારોનુ મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ ના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા એડવોકેટ જગદીશભાઈ ઓઝા ,નલીનભાઇ ભટ્ટ,દિલીપભાઈ ભટ્ટ,મિલેશભાઈ જોષી,નીરવભાઈ ભટ્ટ,એડવોકેટ દેવ જોષી,સુરેશભાઈ જોષી,જગદીશભાઈ દવે અને જયદીપભાઈ ઠાકર સહિતના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!