Friday, April 26, 2024
HomeGujaratનવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટર - જોધપર (મોરબી)ને...

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર (મોરબી)ને રૂ. 2.51 લાખનું અનુદાન

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે કોઈને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે ઓક્સિજન વાળા 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તે અનુસંધાને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા દ્વારા રૂ. 2,51,000 (બે લાખ એકાવન હજાર)નું અનુદાન આપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે, તો હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યક્તિઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય એવી નમ્ર અપીલ…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!