Tuesday, May 14, 2024
HomeGujaratકાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ મોરબીમાં પાટીદાર સમાજએ પ્રચંડ રોષ સાથે રેલી યોજી:કાર્યવાહી નહી...

કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ મોરબીમાં પાટીદાર સમાજએ પ્રચંડ રોષ સાથે રેલી યોજી:કાર્યવાહી નહી થાય તો સંમેલન યોજાશે

મોરબીમાં પાટીદાર સમાજની મહારેલી યોજાઈ હતી જેમાં કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર સમાજની દીકરી વિશે કરેલ નિવેદન ને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો તેમજ કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ પગલાં લેવા માટે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું સાથે જ કાજલ પાકિસ્તાની ના નારા પણ લાગ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટીદાર સમાજની રજુઆત ને ધ્યાનમાં લઈને મોરબી જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

ત્યારે પાટીદાર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આશ્વાસન અપાયું છે પરંતુ ૪૮ કલાકમાં કાર્યવાહી નહી થાય તો પાટીદાર સમાજ દ્વારા સંમેલન બોલાવવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાની નો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!