Sunday, May 5, 2024
HomeGujaratપવનસુત ગ્રુપ મોરબી દ્વારા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા...

પવનસુત ગ્રુપ મોરબી દ્વારા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું

છેલ્લા ૧૨ વર્ષથી માં આશાપુરા માતાના મઢ પર ચાલીને જતા પદયાત્રીઓની સેવા કરતા મોરબીના પવનસુત ગ્રુપ દ્વારા આ વર્ષે પણ શ્રદ્ધાળુઓની સેવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પવનસુત ગ્રુપ દ્વારા ભચાઉ થી ૨૦ કી.મી. આગળ દુધઇ રોડ પર આવેલ ચામુંડા હોટેલ સામે બુઢારમોરા ગામની બાજુમાં તારીખ ૧૮/૦૯/૨૦૨૨ થી ૨૨/૦૯/૨૦૨૨ સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા, સુવા, બેસવાની તેમજ કેડિકલ કેમ્પની સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે.

સ્થળ :- ભચાઉ થી ૨૦ કી.મી આગળ, બુઢારમોરા ગામ, દુધઇ રોડ, ચામુંડા હોટેલની સામે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!