Saturday, May 11, 2024
HomeGujaratમોરબીમાં ક્રેન અડફેટે આશાપુરા દર્શનાર્થે જતા પદયાત્રીનું કમકમાટીભર્યું મોત

મોરબીમાં ક્રેન અડફેટે આશાપુરા દર્શનાર્થે જતા પદયાત્રીનું કમકમાટીભર્યું મોત

રાજપૂત સમાજ સહિત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન કચ્છ આશાપુરા માતાજીના મંદિરે ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો પગપાળા દર્શને જતા હોય છે ત્યારે આજે મોરબીના લક્ષ્મીનગર નજીકથી પગપાળા દર્શનાર્થીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક ભક્તને ક્રેનના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોરબીના સતવારા સમાજના આધેડનું કમકમાટીભર્યું મોત નિપજતા મોરબી પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!