Tuesday, April 30, 2024
HomeGujaratહરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનું આયોજન

હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનું આયોજન

હરિકૃષ્ણ ધામ રણજીતગઢને આંગણે બિરાજતા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 23 થી 27 દરમીયાન આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -

હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજના ચતુર્થ વાર્ષિક પાટોત્સવનો આગામી તા. 23 ના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગ નિમિતે દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 અને 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન શ્રીમદ સત્સંગીજીવન, પંચાજ્ઞ કથા પરાયણ યોજાશે.આ ઉપરાંત દિવ્ય શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ચતુર્દીનાત્મક અખંડ જપયજ્ઞ, ધૂન, પોથીયાત્રા,હરિ પ્રાગટયોત્સવ, ગાદી પટ્ટાભિષેકોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર – કાલુપુર ( અમદાવાદ ) માં બિરાજમાન શ્રી નરનારાયણદેવને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ” પર્વ મહોત્સવ તા .૨૭ ફેબ્રુઆરી – ૫ માર્ચ સુધી ધામધૂમથી ઉજવાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!