Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી એસીબી દ્વારા ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અર્થે સાયકલ યાત્રા યોજાઈ

મોરબી એસીબી દ્વારા ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અર્થે સાયકલ યાત્રા યોજાઈ

આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતા સાયકલ યાત્રા યોજવામાં આવી.સરકારના આઝાદી કા અમ્રુત મહોત્સવ કાર્યક્ર્મ અંતર્ગત મોરબી શહેરમાં આજે એસીબી પોલીસ સ્ટેશન મોરબી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી યોજાયેલ રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં 1064 તેમજ વિગતો સાથે ની પેમ્પલેટનું વિતરણ કરી લોકોમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા સમજ આપી લોકજાગૃતિ કરવામાં આવી હતી. સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો અવાજ ઉઠાવવા માહિતી અપાઈ હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!