Thursday, April 25, 2024
HomeGujaratટંકારા તાલુકાના નેકનામ ગામે ઝેરી દવા પી આદિવાસી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

ટંકારા તાલુકાના નેકનામ ગામે ઝેરી દવા પી આદિવાસી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી આદિવાસી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેણીને ગંભીર હાલતમાં પ્રથમ સારવાર અર્થે પડધરી અને ત્યારબાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં એવી હતી.

- Advertisement -
- Advertisement -

નેકનામ ગામે પૃથ્વીસિંહ દરબારની વાડીએ રહેતી રૂખાબેન જીવણભાઇ વસુનીયા (ઉ.વ.૨૫) વાડી એ હતી ત્યારે રાત્રીના દશેક વાગ્યા આસપાસ કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે પડધરી સરકાર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.જ્યાં વધુ સારવારની જરૂર જનતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેંણીની સારવાર ચાલુ હોય જેનો લગ્ન ગાળો ૩ વાર્ષનો હોય અને સંતાન નથી તથા સાસુ સસરાથી અલગ રહતી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!