Thursday, March 28, 2024
HomeGujaratકાન્હાને મનાવવા અને ટંકારામા લાવવા તૈયારી શરૂ.

કાન્હાને મનાવવા અને ટંકારામા લાવવા તૈયારી શરૂ.

આવતીકાલે સવારે ૧૦ વાગ્યે દેરીનાકાથી શોભાયાત્રા નિકળશે. શહેરના રાજમાર્ગો ઝળહળી ઉઠયા. નંદધેર આનંદભયો શ્રી કૃષ્ણના જન્મ વધામણાં કરવા અનેરો થનગનાટ.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આવતીકાલે ત્રિલૌકનાથ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે ત્યારે ટંકારા માખણ ચોર, નટખટ, યશોદાનંદન, સુદામા મિત્ર કાન્હાને ટંકારા લાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના રાજમાર્ગો ઉપર શ્રિગાર અને સુશોભન થકી કેસરી પતાકા લહેરાવ્યા છે

ટંકારા માલધારી સમાજના આંગણે દેરીનાકાથી દયાનંદ સરસ્વતી ચોક ત્યાંથી ધેટીયા વાસ અને લો વાસ માથી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પધારશે કોરોના ગાઇડલાઇન ને પગલે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે ટંકારા પોલીસ દ્વારા આગેવાનો સાથે મીટીંગ કરી મટકીફોડ રાસ માસ સહીતની બાબતો અંગે વાકેફ કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!