Thursday, April 25, 2024
HomeGujaratવધતા જતાં કોરોનાં સંક્રમણને પગલે મોરબી નગરપાલિકા દ્વારા આજ રાતથી મોરબીના જાહેર...

વધતા જતાં કોરોનાં સંક્રમણને પગલે મોરબી નગરપાલિકા દ્વારા આજ રાતથી મોરબીના જાહેર માર્ગોને સેનિટાઈઝ કરાશે

મોરબી : કોરોના સંક્રમણ વધવાની સાથે જ સંબંધિત વિભાગો હરકતમાં આવી ગયા છે ત્યારે મોરબી નગરપાલિકાએ પણ વધતા સંક્રમણને પગલે આજથી રાત્રે 9 વાગ્યા બાદ શહેરના જાહેરમાર્ગો જેવા કે, નહેરુગેટ ચોક, ગ્રીન ચોક, શાકમાર્કેટ વિસ્તાર સહિતના જાહેર માર્ગો પર સેનિટાઈઝેશનની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના સંક્રમણના પ્રારંભિક તબ્બકે જાહેરમાર્ગો અને સાર્વજનિક સ્થાનો પર મોટા પ્રમાણમાં સેનીટાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે બાદમાં સીમિત કરીને પછી બંધ કરી દેવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!