Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી રામધન આશ્રમના શિષ્યા દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરાયું

મોરબી રામધન આશ્રમના શિષ્યા દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરાયું

મોરબીમાં હાલ કોરોના મહામારીનાં વિકટ સમયમાં લોકોને ભારે હાલાકીનો સામને કરવો પડી રહ્યો છે ત્યારે ધંધા રોજગાર પર પણ મહામારીની અસર વર્તાય રહી છે ત્યારે મોરબીના રામધન આશ્રમનાં શિષ્યા જરૂરીયાતમંદ લોકોની વ્હારે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિના નેજા હેઠળા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માંના શિષ્યા રતનબેન (રત્નેશ્વરીબેન) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જે પ્રસંગે સેવકો પણ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!