Friday, March 29, 2024
HomeGujaratગુજરાત ફાયર પ્રિવેન્શન અંગે 9મી સુધીમાં મોરબી કલેકટર કચેરી ખાતે સૂચનો મોકલવા...

ગુજરાત ફાયર પ્રિવેન્શન અંગે 9મી સુધીમાં મોરબી કલેકટર કચેરી ખાતે સૂચનો મોકલવા અનુરોધ

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ – ૨૦૧૩ હેઠળ નવા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન – ૨૦૨૧ બહાર પાડવા હેતુ ડ્રાફ્ટ તૈયાર કરી આખરી કરતાં પહેલા જાહેર હિતમાં લોકોના વાંધા-સૂચનો મેળવ્યા બાદ સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઇ જાહેર હિતમાં લોકોના વાંધા સુચનો આવકારવા મુદ્દત વધારવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આગામી ૦૯-૦૧-૨૦૨૨ સુધી વાંધા સુચનો કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી શકાશે તેમ મોરબી-વાકાંનેર શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી એન.કે. મુછાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!