Sunday, May 5, 2024
HomeGujaratહળવદ નિવાસી અંકિતભાઈ રાવલનું દુઃખદ અવસાન:સોમવારે બેસણું

હળવદ નિવાસી અંકિતભાઈ રાવલનું દુઃખદ અવસાન:સોમવારે બેસણું

હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ જયશંકરભાઈ રાવલના પુત્ર ચિ. અંકિત અજયભાઈ રાવલનું દુઃખદ અવસાન સંવત ૨૦૮૦ ફાગણ વદ-૫ શનિવાર ને તા-૩૦-૩-૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું સદગતનું બેસણું તા ૧-૪-૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬.૦૦ વાગ્યે બ્રાહ્મણની ભોજનશાળા હળવદ ખાતે રાખવામાં આવ્યું છે. તેમ અજયભાઈ જયશંકર રાવલ (પ્રમુખ હળવદ શહેર ભાજપ), ગુણવંતભાઈ જયશંકર રાવલ, ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ, અનિલભાઈ જયશંકર રાવલ,રમાબેન ચિતંજન કુમાર આચાર્ય, વિણાબેન નરેન્દ્રકુમાર મહેતા, વિવેક અજયભાઈ રાવલ, મયુર ગુણવંતરાય રાવલ, ચિરાગ ચંદ્રકાંતભાઈ રાવલ, અર્જુન અનિલભાઈ રાવલ તથા સમસ્ત રાવલ પરીવાર હળવદ અને હોટલ ક્રિષ્ના ગેલેક્સી હળવદ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!