Thursday, May 9, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી બિપીનભાઈ રતિલાલ ભટ્ટનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી બિપીનભાઈ રતિલાલ ભટ્ટનું દુઃખદ અવસાન/બેસણું

ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ મોટા ભેલા હાલ મોરબી નિવાસી સ્વ. રતિલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર બીપીનભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ ૬૨)તે હર્ષદભાઈ (ભીખુભાઈ), સુરેશભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, સ્વ.મીનાબેન અને ગીતાબેનના ભાઈ તથા અમિત,ચિરાગ અને જય કિશનના કાકા તારીખ ૨૯/૧૦/૨૦૨૩ ના રોજ કૈલાશવાસ પામેલ છે. જેમનું તારીખ ૦૨/૧૧/૨૦૨૩ ને ગુરૂવારના સાંજે ચાર થી છ કલાકે વસંત પ્લોટ શેરી નંબર ૧૩ લોહાણા બોર્ડિંગની પાસે રવાપર રોડ નજીક મોરબી ખાતે રાખેલ છે. તેમજ કોન્ટેક્ટ માટે હર્ષદભાઈ મોબાઈલ નંબર 98248 26068 અને અમિતભાઈ 98795 98537 જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!