Friday, May 17, 2024
HomeGujaratમોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું દુઃખદ અવસાન

સ્વ.નવીનચંદ્ર મોહનલાલ ચગ (કનકેશ્વરી ટ્રાવેલ્સ વાળા)નું ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. તે જગદીશભાઈ, પારસભાઈ અને રશ્મિબેનનાં પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ, કાનજીભાઈ ભગત માનસતાનાં જમાઈ, તે બંસરી, હિયા, વિશ્વા તથા કાવ્યના દાદા, તથા ફેનિલના નાનાનું નિધન થતા સદગતનું બેસણું તા.૦૫/૦૨/૨૦૨૪ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!