Thursday, May 2, 2024
HomeGujaratમાળિયા મી:વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવેનું દુઃખદ અવસાન

માળિયા મી:વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવેનું દુઃખદ અવસાન

માળિયા મી.નાં વેજલપર નિવાસી સ્વ.ભાનુશંકર ગૌરીશંકર દવે સવંત ૨૦૮૦ વદ આઠમને શનિવાર તા. ૦૩/૦૨/૨૦૨૪ના રોજ રામચરણ પામેલ છે. સ્વ.ભાનુશંકર ગૌરીશંકર દવેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે,સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૦૫/૦૨/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે કોમ્યુનિટી હોલ,બસ સ્ટેન્ડ સામે, હનુમાનજી મંદિર , વેજલપર ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!