Thursday, March 28, 2024
HomeGujaratરાજકોટ નિવાસી હસમુખભાઈ હરગોવિંદદાસ સોમૈયા(સોમૈયાભાઈ)નું દુઃખદ અવસાન/ઉઠમણું

રાજકોટ નિવાસી હસમુખભાઈ હરગોવિંદદાસ સોમૈયા(સોમૈયાભાઈ)નું દુઃખદ અવસાન/ઉઠમણું

રાજકોટ નિવાસી હસમુખભાઈ સોમૈયા તે સ્વ.હરગોવિંદદાસ જીવણલાલ ના પુત્ર અને સ્વ.ભુપતભાઈ (આમરણ વાળા)ના મોટાભાઈ તથા સુનિલભાઈ ,મનીષભાઈ સદગુરુ પ્રોવીઝન વાળા તથા ધાર્મિષ્ઠાબેન જતીનકુમાર પોપટ ના પિતાશ્રી તથા સ્વ.તુલસીદાસભાઈ કોટેચા ના જમાઈ નું તા.૦૫/૦૨/૨૦૨૩ માં રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું આજે તા.૦૬/૦૨/૨૦૨૩ ને સોમવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૫:૦૦ વાગ્યે અમરનાથ મહાદેવ,જગન્નાથ પ્લોટ, બીગબજાર વાળો રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!