Sunday, May 19, 2024
HomeGujaratઆવતીકાલે રામાનંદી સાધુ સમાજની વાડી હળવદ ખાતે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

આવતીકાલે રામાનંદી સાધુ સમાજની વાડી હળવદ ખાતે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

આંખ માં મોતિયાનાં નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે

- Advertisement -
- Advertisement -

આવતી કાલે તારીખ :- 8 ને બુધવાર ના રોજ સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી આ શ્રી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ હળવદ મધ્યે આવેલ શ્રી રામાનંદી સાધુ સમાજ ની વાડી ખાતે યોજાશે જેમાં આંખ માં મોતિયા ની સમસ્યા જશે તેનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક રીતે કરી આપવામાં આવશે આ કેમ્પ માં ગુજરાત રાજ્ય ની સર્વશ્રેષ્ઠ આંખ ની હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓ ને તપાસી અને મોતિયા ના ઓપરેશન ની જરૂર જણાય તેવા દર્દીઓ ને રાજકોટ શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા – ટીપાં – ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે ત્યારે આ કેમ્પ નો લાભ હળવદ તાલુકા ના જરૂરિયાતમંદ દર્દીઓ ને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ કેમ્પ માં નામ અગાઉ થી નામ નોંધવવા માટે 9825716457 , 9825735055 પર સંપર્ક કરવાનો રહેશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!