Thursday, April 25, 2024
HomeGujaratટંકારા પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

ટંકારા પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

મળતી માહિતી મુજબ ટંકારા પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી રણજીત ઉર્ફે અનમોલ બાલાપ્રસાદ કુસવા (રહે.મદઈ ગામ મધ્યપ્રદેશ) વાળો લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે.ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!