Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં પેહલીવાર શ્રી રાજપુત કરણી સેના તથા સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા સનાતન...

મોરબીમાં પેહલીવાર શ્રી રાજપુત કરણી સેના તથા સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન

હિન્દુઓ માટે જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા હિંદવા શાલીગ્રામ મહારાણા પ્રતાપજીની જન્મ જયંતી નિમિત્તે મોરબીમા પેહલીવાર શ્રી રાજપુત કરણી સેના તથા વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આજ રોજ સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

 

 

મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે શ્રી રાજપુત કરણી સેના તથા સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા મોરબીમાં પેહલીવાર ભવ્યાતિભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રેલીનો પ્રારંભ મોરબીના નહેરુ ગેટ ચોક કરવામાં આવ્યો હતો. જે આગળ દરબાર ગઢ થઇને મહારાણા પ્રતાપ સર્કલ સુધી ફરી હતી. ત્યારે રેલીને પગલે ચો તરફ કેશરીઓ રંગ છવાયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ રેલીમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેસાઈ તેમજ અલગ-અલગ સંસ્થાઓના હિન્દૂ સંગઠનો જોડાયા હતા. અને તમામ હિન્દુ સંગઠનનોએ જોડાઈને એકલિંગજીના જાયાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!