Saturday, April 27, 2024
HomeGujaratરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા બસસ્ટેશન ખાતે સેનિટાઈઝેશન કરાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા બસસ્ટેશન ખાતે સેનિટાઈઝેશન કરાયું

મોરબી જીલ્લાને કોરોનાએ બાનમાં લીધો છે ત્યારે અનેક સંસ્થાઓ આગળ આવી લોકોની સેવા કરી માનવતા મહેકાવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન તથા ફ્રુટ વિતરણ જેવા કાર્યો કરવામાં આવ્યા છે. ત્યારે આજે તા. ૩નાં રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા નવા બસસ્ટેશન તથા જુના બસસ્ટેશનને સંપૂર્ણ સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આરએસએસ મોરબીનાં સ્વયંસેવક તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબીનાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આગામી દિવસોમાં જાહેર સ્થળોએ આરએસએસ દ્વારા સેનિટાઈઝેશનનું કાર્ય નિયમિત કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!