Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં સેનિટાઈઝરનો છંટકાવ તથા ઉકાળા વિતરણ કરાયું

મોરબી સબ જેલમાં સેનિટાઈઝરનો છંટકાવ તથા ઉકાળા વિતરણ કરાયું

હાલમા રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે મોરબી સબ જેલ ખાતે સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે મોરબી પાલીકા દ્વારા જેલના અધિક્ષક એલ.વી.પરમાર અને જેલ સ્ટાફ સાથે રહી જેલની અંદર તથા કંપાઉન્ડ, સ્ટાફ કવાર્ટસમાં ફાયર ફાઇટર મશીનથી ૧% હાઇપોકલોરાઇટ સોલ્યુશન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તથા સબ જેલનાં અધિકારી/કર્મચારીઓ દ્વારા જેલનાં તમામ કેદીઓને ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!