Friday, April 26, 2024
HomeGujaratહળવદના આશુતોષ ગ્રુપ દ્વારા સંસ્કૃત પાઠશાળાનું અયોજન કરાયું

હળવદના આશુતોષ ગ્રુપ દ્વારા સંસ્કૃત પાઠશાળાનું અયોજન કરાયું

હળવદના આશુતોષ ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજના બાળકો માટે સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરાયું છે જેનો આગામી તા. 18 ના રોજ પ્રારંભ થશે.

- Advertisement -
- Advertisement -

વર્તમાન સમયમાં ભારતની પ્રાચીન પરંપરા વેદ અને પુરાણો મંત્રો લુપ્ત થઈ રહ્યા છે ત્યારે બ્રાહ્મણના દીકરા વેદ અને પુરાણોના મંત્રો આશાનીથી શીખી શકે તેવા શુભ હેતુથી આગામી તારીખ ૧૮/૧/૨૦૨૨ ને દિવસે આશુતોષ ગ્રુપ દ્વારા સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. હળવદના કોલેજ રોડ પર આવેલ દરબાર નાકા નજીક આશુતોષ પાઠશાળા ખાતે કાર્યક્રમ યોજાશે જેમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!