Sunday, May 19, 2024
HomeGujaratમોરબી સરકારી હોસ્પિટલમાં કાયમી સેવાકાર્ય કરતા ગીરનારી આશ્રમ લીલાપરના સેવકો

મોરબી સરકારી હોસ્પિટલમાં કાયમી સેવાકાર્ય કરતા ગીરનારી આશ્રમ લીલાપરના સેવકો

મોરબીની સિવિલ હોસ્પિટલ માં મોરબીના તેમજ બહાર ગામથી આવતા કોઈપણ દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ થતા હોય છે તે તમામને લીલાપર ગામ પાસે આવેલા ગીરનારી આશ્રમ દ્વારા રોજ ચોખ્ખું ગાયનું દૂધ અને મચ્છર દાની આપી એક અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે અને આ સેવાયજ્ઞમાં આશ્રમના સેવકગણ પણ નિસ્વાર્થ ભાવે સ્વૈચ્છિક સેવાઓ આપી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!