Wednesday, May 1, 2024
HomeGujaratશિવકથા:રાજકોટમાં શીતલપાર્ક સ્થિત રવિ રાંદલ પાર્કમાં શિવકથાનું શ્રવણ કરવા ભાવિક ભક્તોને જાહેર...

શિવકથા:રાજકોટમાં શીતલપાર્ક સ્થિત રવિ રાંદલ પાર્કમાં શિવકથાનું શ્રવણ કરવા ભાવિક ભક્તોને જાહેર નિમંત્રણ

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલપાર્ક પાસે રવિ રાંદલ પાર્કમાં આવેલ શ્રીનીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શિવકથા ગત તા.૧૦/૦૪ થી પ્રારંભ થયેલ શિવકથા આગામી તા.૧૮/૦૪ના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે, આ શિવકથાના વક્તા શ્રી ભારદ્વાજબાપુ (આશુતોષ અન્નક્ષેત્ર તળાજાવારા) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, શિવકથામાં આવતા વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે આ શિવકથાનું શ્રવણ કરવા બહુ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. આજ તા ૧૮/૦૪ ના બપોરે 3:30 થી ૬:૩૦ સુધી શિવકથાનો છેલ્લો દિવસ હોય ત્યારે શિવકથાના વક્તા તેમજ યજમાન આયોજક દ્વારા શિવકથા શ્રવણનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!