Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના બિલિયા ગામના બીલેશ્વર મહાદેવ મંદિરમાંથી છતર, ચાંદીનું મ્હોરૂ સહિતની વસ્તુ ઉસેડી...

મોરબીના બિલિયા ગામના બીલેશ્વર મહાદેવ મંદિરમાંથી છતર, ચાંદીનું મ્હોરૂ સહિતની વસ્તુ ઉસેડી જતા તસ્કરો

મોરબી તાલુકાના બિલિયા ગામે આવેલ બીલેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના છતર સહિતની વસ્તુઓની ચોરી કરી જતા સરપંચ કાંતિલાલ પેથાપરાએ મોરબી રૂરલ પીએસઆઇને જાણ કરી ફરિયાદ નોંધવા રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બીલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રાટકેલા તસ્કરોએ પંચધાતુનું અને ચાંદીનું લિંગનું થાળું કિંમત રૂપિયા 28000, મંદિરનું છતર કિંમત રૂપિયા 8 હજાર, ચાંદીના નાગ દેવતા જેની કિંમત 25000, લિંગ ઉપરનું ચાંદીનું મહોરું જેની કિંમત રૂપિયા 45000 સહિતની વસ્તુની ચોરી થઇ હતી જેમાં મંદિરની નજીક આવેલ ખેતરમાં થી ચાંદીનું મહોરું મળી આવ્યું હતું. આ અંગે મંદિરના પુજારી જયેશગીરી ગોસાઈએ સરપંચને જાણ કરતા સરપંચે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!