Thursday, April 25, 2024
HomeGujaratગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયકને આવકારતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા

ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયકને આવકારતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા

ગુજરાતમાં લવજેહાદ રોકવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩ માં કેટલાક સુધારા કરતું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ ગઈકાલે ગુરુવારે વિધાનસભાના બજેટ સત્રમાં ભાજપ સરકાર દ્વારા બહુમતીથી પસાર કરાવ્યું હતું. જેથી રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયાએ આ વિધેયકને આવકાર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!