Monday, April 29, 2024
HomeGujaratહળવદના દિઘડીયા ગામે તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

હળવદના દિઘડીયા ગામે તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

હળવદ ના દિઘડીયા ગામે અને મોરબીના રંગપર ગામે બે અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં એક તરુણી અને એક યુવાને આપઘાત કરી લઇ જીવન ટૂંકાવી નાખ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગેની માહિતી મુજબ હળવદના દીઘડીયા વાડી વિસ્તારમાં રહેતી કાશીબેન કરસનભાઈ નંદેસરી યા ઉંમર 17 નામની તરુણીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની જાણ હળવદ પોલીસ મા કરવામાં આવતા એ.એસ.આઇ સીએસ કડવા તર સહિતનો સ્ટાફ ઉપરોક્ત સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

મોરબીના રંગપર ગામે કારખાનામાં શ્રમિક નો આપઘાત

જ્યારે અન્ય બનાવમાં મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ ઇટા કોન સીરામીક નામના કારખાનામાં કામ કરતા મુલચંદ ભીંડા ભાઈ બંધસકાર નામના યુવાને કોઈ કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ એફઆઈ સુમરા યે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!