Friday, April 26, 2024
HomeGujaratમાળીયા(મી.) તાલુકાનાં તરઘડી ગામે ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

માળીયા(મી.) તાલુકાનાં તરઘડી ગામે ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) તાલુકાના તરઘરીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જીલ્લાના વતની મહેન્દ્રસિંગ કેકડીયાભાઇ મહેડાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ મૃતકનાં મૃતદેહને પીએમ અર્થે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!