Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેરનાં ખાનપર ગામે રહેતી તરુણીનો ઝેરી દવા પી આપઘાત

વાંકાનેરનાં ખાનપર ગામે રહેતી તરુણીનો ઝેરી દવા પી આપઘાત

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ખાનપર ગામે રહેતી નયનાબેન રાજુભાઇ મેર(ઉ.વ.૧૮)એ ગત તા. ૧૪ના રોજ રાતના સાડા નવ વાગ્યા આસપાસ તેના ઘરે ઝેરી દવા પી લેતાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નયના તેના માતા-પિતા સાથે રહેતી હોય અને ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કપડા લેવાની જીદ કરી હતી પરંતુ આ બાબતે મનદુઃખ થતા તેણીએ ખડમાં નાખવાની ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!