Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં મેસરીયા ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

વાંકાનેર તાલુકાનાં મેસરીયા ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુરાનાં મેસરીયા ગામે રહેતા શીતલબેન વિનુભાઇ રાઠોડ(ઉ.વ.૨૨)એ ગઈકાલે તા. ૫ના રોજ કોઇપણ કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!