Saturday, April 27, 2024
HomeGujaratટંકારા : લજાઈ ઉગમણા ઝાપા પાસે રહેતા આઘેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

ટંકારા : લજાઈ ઉગમણા ઝાપા પાસે રહેતા આઘેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાનાં લજાઈ ગામે ઉગમણા ઝાપા પાસે રહેતા હરજીવન દાનાભાઇ ચાવડા (ઉ.વ.૪૯, ધંધો-મજુરી) એ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે તા. ૧૨ રોજ રાત્રે ૯:૩૦ વાગ્યાનાં સમયે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ટંકારા પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે બનાવ અંગે વધુ તપાસ ટંકારા પોલીસ મથકનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!