Wednesday, April 24, 2024
HomeGujaratટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા ગામલોકોના ટેમ્પરેચર...

ટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા ગામલોકોના ટેમ્પરેચર અને પલ્સ માપવામાં આવ્યા.

ટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા વધતા જતા કોરોના વાઈરસને અટકાવવા આગોતરૂ આયોજન ધડી કાઢવામાં આવ્યું છે અને કોરોના યોદ્ધા તરીકે કામ શરૂ કરવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

દિવાળી પછી કોરોના પોઝીટીવ કેસ વધતા જતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ગ્રામ્ય યોદ્ધાઓની કામગીરી સંભાળતા તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા અને યુવા જાગૃત સરપંચ દિનેશભાઈ વાધરિયા એ આજે સવાર થી કલ્યાણપર ગામના વયોવૃદ્ધથી માંડીને યુવાનોને બોલાવી બોલાવી ટેમ્પરેચર અને પલ્સ માપ્યા હતા ત્યારે સામાન્ય તાવ ઉધરસ શરદી અને નાના મોટા પ્રસંગે કે બહારગામ જવાનું થાય તો માસ્ક શોસ્યલ ડિસ્ટનસિંગ પાળી જાગૃતિ લાવવા અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!