Thursday, May 2, 2024
HomeGujaratહળવદમાં અસામાજિક તત્વોનો આતંક :પીજીવીસીએલના કર્મચારીને માર્યો ઢોર માર

હળવદમાં અસામાજિક તત્વોનો આતંક :પીજીવીસીએલના કર્મચારીને માર્યો ઢોર માર

મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લઇ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ત્યારે મોરબીના હળવદ ખાતે બે અસામાજિક તત્વો દ્વારા એક પીજીવીસીએલના કર્મચારીને ઢોર માર મારવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હળવદ ખાતે ચરાડવા પી.જી.વી.સી.એલ માં ફરજ બજાવતા મહેન્દ્ર સુરમાભાઇ રોત નામના કર્મચારી કે જેઓ નવા દેવળીયા ગામે પોતાની કાયદેસરની ફરજ બજાવે છે. ત્યારે તેઓ ફરજ પર હતા ત્યારે મનસુખ ભગવાન પટેલ અને મહેશ પટેલ નામના બે શખ્સો દ્વારા મહેન્દ્રભાઇની ફરજમાં બાધા ઉભી કરી અને રૂકાવટ કરી ફરીયાદીને ગાળો આપી ઢોર માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પી.જી.વી.સી.એલ.નાં કર્મચારી મહેન્દ્ર સુરમાભાઇ રોતે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!