Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી સબ જેલ ખાતે બંધારણના ધડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઈ

મોરબી સબ જેલ ખાતે બંધારણના ધડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઈ

મોરબીમાં બંધારણ ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યકમો યોજી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

તેમજ મોરબી સબ જેલ ખાતે પણ મહામાનવ, વિશ્વરત્ન, પ્રથમ કાયદામંત્રી, ભારતીય બંધારણના ધડવૈયા,ભારત રત્ન, બોધિસત્વ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી. મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા સાથે જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો પણ ઉજવણીમાં જોડાયા હતા,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!