Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના જોધપર ગામે અખાત્રીજના દિવસે ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબીના જોધપર ગામે અખાત્રીજના દિવસે ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી તાલુકાના જોધપર (નદી) ગામેં આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ખાતે સમહુલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. ૦૩-૦૫ ને મંગળવારને અખાત્રીજ ના પાવન દિવસે માળીયા- મોરબી તાલુકા ઉમિયા પરિવાર, સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા ચોવીસમો સમહુલગ્નોત્સવ ઉજવાશે. આ મંગલ પ્રસંગે ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત,જાન આગમન, સામૈયું, હસ્ત મેળાપ, આશીર્વચન, ભોજન સમારોહ અને વાજતે ગાજતે કન્યા વિદાય સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!