Saturday, April 27, 2024
HomeGujaratસાસુના ત્રાસથી ઘર છોડીને ગયેલી પરણિતા ત્રણ વર્ષ બાદ અન્ય સાથે લગ્ન...

સાસુના ત્રાસથી ઘર છોડીને ગયેલી પરણિતા ત્રણ વર્ષ બાદ અન્ય સાથે લગ્ન કરીને મળી આવી

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ ભખોડિયા એ અગાઉ તેની પત્ની કમળાબેન ત્રણ વર્ષ પહેલા સાસુ ના ત્રાસથી કંટાળી જાય ઘર છોડી ચાલ્યા ગયા હોય પોલીસે ગુમ મહિલાની શોધખોળ કરતા કમળાબેન ચોટીલાની આજુબાજુ રખડવું ભટકતું જીવન જીવતા હોય ત્યારબાદ ત્રણ વર્ષ પહેલા રાજકોટના આરીફ અલી પરમાર સાથે મુલાકાત તથા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ચોટીલા મંદિર માં લગ્ન કરી દીધા હોય પોલીસને આ મહિલા મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!