Friday, May 17, 2024
HomeGujaratવરસાદી પાણી ઓસરતા ટંકારા- જામનગરને જોડતો પુલ પૂર્વરત કરાયો

વરસાદી પાણી ઓસરતા ટંકારા- જામનગરને જોડતો પુલ પૂર્વરત કરાયો

ભારે વરસાદને પગલે ટંકારા – જામનગરને જોડતા પુલ પરથી સાંજે ધસમસતા પાણી વહેતા પુલને બંધ કરવામાં આવ્યો હતો હાલ પાણીનો પ્રવાહ ઓછો થતા ફરી માર્ગ પૂર્વરત કરાયો છે.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત મોરબી- કચ્છથી ધ્રોલ જામનગરને જોડતા પુલની સ્થિતિને પગલે ટંકારા પોલીસ એલસીબી ટીમો દ્વાર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો આજે પોલીસની ટીમો દ્વારા વાહનવ્યવહાર શરૂ કરી શકાય કે કેમ તે અંગે મૂલ્યાંકન કરવામાં આવશે.

વધુમાં ધ્રોલ, મોરબી, ટંકારાને જોડતા આજી પુલને ભારે વરસાદને પગલે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!