Saturday, July 27, 2024
HomeGujaratહળવદના તળાવ કાંઠે આવેલ બાળ ક્રીડાંગણ (બગીચા) ની લાઈટો બંધ હોવાથી લોકોને...

હળવદના તળાવ કાંઠે આવેલ બાળ ક્રીડાંગણ (બગીચા) ની લાઈટો બંધ હોવાથી લોકોને હાલાકી

હળવદ નગરપાલિકા ના પાપે નાના ભૂલકાઓ અને વાલીઓ ને પડતી મુશ્કેલી

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર ની આન બાન અને શાન એવા હળવદ તળાવ કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત બાળ ક્રીડાંગણ બગીચા માં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી નાના ભૂલકાઓ અને વાલીઓ ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે અત્યારે ઉનાળા નું વેકેશન હોય અને હળવદ માં રહેતા નાગરિકો ના સગા વ્હાલાઓ પણ વેકેશન માટે હળવદ આવતા હોઈ છે ત્યારે હળવદ માં નાના ભૂલકાઓ માટે ફરવા લાયક સ્થળ હોય તે શરણેશ્વર નો બગીચો છે જે તળાવ કાંઠે આવેલું હોય ખુલ્લી હવા માં નગરજનો ત્યાં બેસવા માટે પણ આવે છે ત્યારે ત્યાં આવેલ તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલત માં હોય ત્યારે નાના બાળકો અને વાલીઓ ભયભીત રહે છે અને પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે ત્યારે તાત્કાલિક ધોરણે આ સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી લોકો ની લાગણી અને માંગણી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!