Thursday, May 9, 2024
HomeGujaratમોરબી સબ જેલનાં ઇન્ચાર્જ જેલરના સુપુત્રીએ ધો.૧૨ કોમર્સમાં ૯૯.૬ પી.આર. મેળવ્યા

મોરબી સબ જેલનાં ઇન્ચાર્જ જેલરના સુપુત્રીએ ધો.૧૨ કોમર્સમાં ૯૯.૬ પી.આર. મેળવ્યા

ગઈકાલે 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલર પી.એમ ચાવડાની દીકરી રીધીબેન ચાવડાએ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૯.૬ પીઆર મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. જે સફળતા બદલ નવયુગ સ્કૂલ મોરબી અને ચાવડા પરિવાર તેમજ મોરબી સબ જેલ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!