Thursday, October 24, 2024
HomeGujaratમાર્ગ-મકાન મંત્રી અને જિલ્લાના પ્રભારી આવતીકાલથી બે દિવસ મોરબીના પ્રવાશે

માર્ગ-મકાન મંત્રી અને જિલ્લાના પ્રભારી આવતીકાલથી બે દિવસ મોરબીના પ્રવાશે

માર્ગ અને મકાન વિભાગના મંત્રીપૂર્ણેશ મોદી તથા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ કાલથી બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે જેઓ ટંકારાના એસ.ટી. બસ સ્ટેશનના લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદી તથા પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ આવતી કાલથી એટલે કે તા. ૧૨ અને ૧૩ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. જેઓ આવતીકાલે તા. ૧૨ના રોજ સાંજે ૪.૩૦ કલાકે ટંકારાના એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે અને તા. ૧૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મોરબીના મહેન્દ્ર ચોકડીના ઓવરબ્રિજના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!