Sunday, May 12, 2024
HomeGujaratહળવદથી કોયબા ગામનો રોડ હવે શહીદ વીર વનરાજસિંહ માર્ગના નામથી ઓળખાશે

હળવદથી કોયબા ગામનો રોડ હવે શહીદ વીર વનરાજસિંહ માર્ગના નામથી ઓળખાશે

હળવદથી કોયબા ગામા તરફ જતા રોડનું નામ શહિદ વીર વનરાજસિંહ રાખવા માટે મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ૧૯૭૧ મા ખેલાયેલા ભારત-પાકિસ્તાન યુધ્ધ મા વીરતા પૂવૅક લડીને હળવદ તાલુકાના કોયબા ગામના વિર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાએ દેશ માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી ત્યારે કોયબા ગ્રામ પંચાયત હળવદ વાસીઓ અને વીર શહીદ વનરાજસિંહના પરિજનોની લાગણી અને માંગણી ને ધ્યાને લઈને હળવદ હાઈવે વિસામો હોટલ થી કોયબા ગામ તરફ જતા રોડને વિર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલા નુ નામ આપી નામકરણ કરવા અંગે નો ખાસ ઠરાવ મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરીને મંજુર કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!