Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના રામચોક થી વાઘપરા સુધીના રોડનું સ્વામી વિવેકાનંદ નામ અપાયું

મોરબીના રામચોક થી વાઘપરા સુધીના રોડનું સ્વામી વિવેકાનંદ નામ અપાયું

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે આજે મોરબીના રામચોક થી વાઘપરા સુધીના રોડનું સ્વામી વિવેકાનંદ નામ આપાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા દ્રારા રામચોકથી વાઘપરા સુધી રોડના નામ અંગે ગત જનરલ બોર્ડમા ઠરાવ કરી નામકરણ કરવા અંગે નિર્ણય કરાયો હતો જેને પગલે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિના અવસરે આ વિસ્તારના લોકો દ્રારા રામચોકથી વાઘપરા રોડને સ્વામી વિવેકાનંદ માર્ગ (એસ.વી.રોડ) નામ આપી બોડૅ મુકવામા આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!