Saturday, May 18, 2024
HomeGujaratહળવદ પરશુરામ મંદિર પાસે હડકાયા આખલા નો આતંક ત્રણ લોકોને અડફેટે લીધા

હળવદ પરશુરામ મંદિર પાસે હડકાયા આખલા નો આતંક ત્રણ લોકોને અડફેટે લીધા

હળવદ પરશુરામ મંદિર પાસે હડકાયા આખલા એ ત્રણ થી વધુ લોકોને અડફેટે લીધા હળવદ નગરપાલિકાના કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન કરીને આખલાને પકડવા માટે કામગીરી હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

હળવદ પરશુરામ મંદિર પાસે હડકાયા થયેલા આખલાએ ત્રણ લોકોને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી.થોડીવાર દોડધામ મચી જવા પામી હતી.ટાફીક જામના દૃશ્યો સર્જાયા હતા.માંઘટનાની જાણ થતાં તાત્કાલિક હળવદ નગરપાલિકાના કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આખલાને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. ધાયલ વુદધ ને હળવદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!