Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર પંથકની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

વાંકાનેર પંથકની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

વાંકાનેર તાલુકા મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સરતાનપર રોડ પર આવેલ સીલોન સીરામીકની ઓરડીમાં 24 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

સુનૈનાબેન ઉપેન્દ્ર્ભાઇ યાદવ (ઉ.વ.૨૪) એ ગત તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજ 6 વાગ્યા બાદ ના સમયગાળા દરમિયાન કારખાનાની ઓરડીમાં અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આથી વાંકાનેર પોલીસે મોતનૂ કારણ જાણવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક સુનૈનાબેનનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!