Monday, May 20, 2024
HomeGujaratમોરબીનો યુવાન કોઈને કહ્યાં વગર જતાં રહેતા પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરાઈ

મોરબીનો યુવાન કોઈને કહ્યાં વગર જતાં રહેતા પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરાઈ

મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી ખાતેથી 30 વર્ષીય યુવાન કોઈને કહ્યાં વગર ગત તા.05/12/23 ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે સોસાયટીના ગેટ પાસેથી જતાં રહેતા ગઈકાલે તા.10/12/23 ના રોજ ગુમ થયાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય કલ્પેશભાઇ મહેન્દ્રભાઇ રાણેવાડીયા ગત તા,05/12/2023 ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના આસપાસ સોમૈયા સોસાયટીના ગેટ પાસેથી કોઈને કહ્યાં વગર જતાં રહેતા તેમનો સંપર્ક નહિ થતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.10/12/2023 ના રોજ સોમૈયા સોસાયટી ખાતે રહેતા મનોજભાઈ મહેન્દ્રભાઇ રાણેવાડીયાએ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!