Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના રામપર પાડાબેકર ગામે રામજી મંદિરમાંથી દાગીનાની ચોરી : પૂજારીએ નોંધાવી પોલીસ...

મોરબીના રામપર પાડાબેકર ગામે રામજી મંદિરમાંથી દાગીનાની ચોરી : પૂજારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

મોરબીથી ૪૯ કિ. મી. દુર આવેલ તાલુકાના રામપર પાડાબેકર ગામે આવેલ રામજી મંદિરમાંથી ભગવાનના ચાંદીના આભુષણોની તસ્કરો ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં મંદિરના પુજારીએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના રામપર પાડાબેકર ગામે આવેલ રામજી મંદિરમાંથી ચારેક દિવસ પહેલા રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરો મંદિરમાં શ્રીરામ તથા સીતામાતાને પહેરાવેલ ચાંદીના આભુષણો કાનની એક જોડી કુડળ એક કિલો જેની કિંમત ૪૫૦૦૦ની ચોરી કરી લય જતા મંદિરના પુજારી નહેરગીરી જખુગીરી ગોસ્વામી ( ઉ. વ. ૬૮)એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!