Friday, April 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુ ના ત્રણ બનાવ

મોરબી જિલ્લામાં અપમૃત્યુ ના ત્રણ બનાવ

મોરબીના લીલાપર ગામ નજીક યુવાનનો મૃતદેહ મળી આવ્યો

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના લીલાપર ગામની વાડીમાં અશ્વિનભાઈ ભીમજીભાઈ બેચર (ઉ.વ૩૫)રહે-લીલાપર હનુમાન મંદિરની બાજુમાં નો મૃતદેહ મળી આવતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી મચ્છુ 3 માં ઠેકડો મારતા આધેડનું મોત

મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ પર મીરાપાર્કમાં રહેતા દિનેશભાઈ જીવરાજભાઈ ધૂળકોટીયા (ઉ.૪૨) ગત તા.૨૧ ના રોજ પોતાની જાતે મચ્છુ ૩ ડેમમાં ઠેકડો મારી પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજયુ હતું.બનાવ ની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

વાંકાનેર તાલુકાના વિનાયગઢ ગામે સર્પ કરડતા મહિલાનું મોત

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના વિનાયગઢ ગામે રહેતા ભાનુબેન ગોવિંદભાઇ ખમાણી વાડીયે જતા હોય તે દરમિયાન સર્પે દંશ દેતા તેઓનું મોત નીપજ્યું હાલ વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!