Sunday, May 12, 2024
HomeGujaratમોરબીમાં બીમારીથી કંટાળી પ્રૌઢે એસીડ ગટગટાવી મોત વ્હાલુ કર્યું

મોરબીમાં બીમારીથી કંટાળી પ્રૌઢે એસીડ ગટગટાવી મોત વ્હાલુ કર્યું

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ સ્થિત ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય નથુભાઇ રાજાભાઇ મુછડીયાને કોઈ બીમારી હોય જેથી કંટાળી જઈ પોતે પોતાની જાતે એસીડ ગટગટાવી લીધું હતું. ત્યારે પરીજનો દ્વારા નથુભાઈને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ હોય તે દરમિયાન નથુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!