Saturday, April 20, 2024
HomeGujaratકોરોના ના આજે મોરબી જિલ્લા માં 116 કેસ નોંધાયા:254 દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના ના આજે મોરબી જિલ્લા માં 116 કેસ નોંધાયા:254 દર્દીઓ સ્વસ્થ થયા

આજે મોરબી જિલ્લા માં કોરોના ના 116 કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તાર માં 53 કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 44 કેસ ,વાંકાનેર શહેરી વિસ્તારમાં 01 કેસ,વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 03 કેસ ,હળવદ શહેરી વિસ્તારમાં 01 કેસ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 03 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 08 કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 03 કેસ નોંધાયા હતા .

- Advertisement -
- Advertisement -

વધુ માં આજે જિલ્લા માં 254 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં જેમાં મોરબી માં 191 ,વાંકાનેર માં 22,હળવદ માં 13 ,ટંકારા માં 21 અને માળીયા માં 07 દર્દીઓ સ્વસ્થ થયા હતા .જેથી હવે કુલ એક્ટિવ કેસ નો આંકડો 831 થવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!